મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
પરિણામ સ્વીકારવાનું શરૂ, વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકશે
મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આગામી તારીખ 2/7/2022 ને શનિવારે વિદ્યાર્થી સન્માન...
નાની વાવડી ગામના યુવાનો “આપ”ની પરીવર્તન યાત્રામાં જોડાયા
મોરબી : આમ આદમી પાર્ટીની પરીવર્તન યાત્રા મોરબીમાં આવી હતી.જેમાં નાની વાવડી ગામના યુવાનો જોડાયા હતા.
ગુજરાતની ૧૮૨ વિધાનસભા સીટો પર આમ આદમી પાર્ટીની પરીવર્તન...
મોરબીના સામાકાંઠે રોડની અધૂરી કામગીરી જલ્દી પુરી કરવાનો આદેશ
સ્થાનિકોની રજુઆતને પગલે જિલ્લા વિકાસ અધિકારીને તાકીદ કરતા રાજ્યમંત્રી
મોરબી : મોરબીના સામાકાંઠે સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા લોકોને હાલાકી.પડતી હોવાની સ્થાનિક લોકોએ રાજયમંત્રીને રજુઆત...
રેસિપી અપડેટ : બનાવો ચણાના લોટ અને સોજી વગર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા
મોરબી : ગુજરાતી વાનગી ઢોકળા લગભગ સૌ કોઈને પ્રિય છે. ઝટપટ બનતી આ વાનગી ખાવામાં જેટલી ટેસ્ટી છે, તેટલી જ પૌષ્ટિક પણ છે. ઢોકળા...
મોરબીમાં સોમવારે પ્રિ-મોન્સુનની કામગીરી અંગેની સમિક્ષા બેઠક યોજાશે
મોરબી : આગામી વર્ષાઋતુ શરૂ થવાની તૈયારી છે ત્યારે આ સમયગાળા દરમ્યાન સંભવિત ભારે વરસાદ, પુર વાવઝોડુ કે અન્ય કુદરતી આપત્તિઓને તાત્કાલિક પહોંચી વળવાના...
મહેન્દ્રનગર મુકામે રવિવારે રામામંડળનું આયોજન
મોરબી : આગામી તારીખ 29/5/2022ને રવિવારે રાત્રે મુ. મહેન્દ્રનગર, કાનાબાપાનો પ્લોટ, ઉમિયા ગરબી ચોક, હનુમાનજી મંદિરની પાછળ, મોરબી ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોરધનભાઈ...
મોરબીમાં સોમવારે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે
રાજયમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું
મોરબી : રાજ્ય સરકારની નવી પહેલના ભાગરૂપે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી રહે...
રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા 29 થી 31 મે ત્રણ દિવસ મોરબી અને જામનગર જિલ્લાના...
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને કરશે સમીક્ષા બેઠક
મોરબીઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિમાણ રાજ્યકક્ષાના મંત્રી...
હોય નહીં ! મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 2500થી વધુ શ્રમિકો મેળવી રહ્યા છે...
જરૂરિયાતમંદ 1233 કુટુંબો માટે તક ની સાથે આશિર્વાદરૂપ બની હોવાનો તંત્રનો દાવો
મોરબી : મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કુટુંબદીઠ 100 દિવસની રોજગારી આપવામાં આવી...
મોરબીમાં યુવક કોંગ્રેસ દ્રારા શ્રમ અને રોજગાર કચેરીને ઘેરાવ
રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું
મોરબી : ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોરબીની શ્રમ અને રોજગાર કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો...