- text
મોરબી : આગામી તારીખ 29/5/2022ને રવિવારે રાત્રે મુ. મહેન્દ્રનગર, કાનાબાપાનો પ્લોટ, ઉમિયા ગરબી ચોક, હનુમાનજી મંદિરની પાછળ, મોરબી ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા આયોજિત નેકનામનું પ્રખ્યાત રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)