મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રધ્ધાંજલિ અપાઈ

સદગત પિતાની સ્મૃતિમાં લોહાણા અગ્રણી મહિલા દ્વારા સેવાકાર્ય મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સદગત પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી રઘુવંશી ક્રાંતિ મંચના...

મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

  કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત ડો. દીપેન પટેલ મોરબીમાં ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં 26મીએ સાંજે 4:30...

માટેલ નજીક વેપારીને દુકાનમાં હાર્ટ એટેક આવી જતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ - અમરધામ રોડ ઉપર દુકાન ધરાવતા પીપળી ગામના જીતેન્દ્રભાઈ મુળજીભાઈ જગોદણા ઉ.51 પોતાની દુકાને હતા ત્યારે હાર્ટ એટેક આવી...

ટંકારામા કૂવામાં પડી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા અજયભાઈ નીતિનભાઈ વાઘેલા ઉ.25 નામના યુવાન અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઇબ્રાહિમભાઈ અબ્રાણીની વાડીના કૂવામાં પડી...

મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ડમ્પરની ઠોકરે દંપતિ ખંડિત

બંધુનગરનું દંપતિ ઢુંવા દવા લેવા ગયું અને પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ વાંકાનેર : લોહી તરસ્યા વાંકાનેર - મોરબી હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક...

માળીયા (મી.): મેઘપર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  માળીયા (મી.): આગામી દિવસોમાં રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદાન પ્રત્યે ભવિષ્યના મતદારો એવા વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે...

ઘનશ્યામપુર નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત

  બે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આજે બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં...

યોગી અદિત્યનાથે હળવદ નજીક નકલંક ગુરુધામની મુલાકાત લીધી

  હળવદ : હળવદમાં આજે ભાજપના ઉમેદવાર પ્રકાશ વોરામરાના સમર્થનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જંગી જાહેર સભા સંબોધી હતી. બાદમાં યોગી આદિત્યનાથે હળવદ તાલુકાના શકિતનગર...

ઝૂલતા પૂલ દુર્ઘટના લઇને આખા દેશની સંવેદના મોરબી સાથે છે : યોગી અદિત્યનાથ

  હળવદના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી અદિત્યનાથે જાહેર સભા ગજાવી કોંગ્રેસ દેશની ધરોહર સાચવી શકી ન હોય કોંગ્રેસને મત શુ કામ આપવાનું...

ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે કાલે ગુરૂવારે નવરંગો માંડવો

  મોરબી: આવતીકાલે તારીખ 24 નવેમ્બર ને ગુરુવારના રોજ ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે આવતીકાલે નાવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જીવામામા સાહેબ મિત્રમંડળ દ્વારા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...