મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રધ્ધાંજલિ અપાઈ
સદગત પિતાની સ્મૃતિમાં લોહાણા અગ્રણી મહિલા દ્વારા સેવાકાર્ય
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સદગત પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી રઘુવંશી ક્રાંતિ મંચના...
મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત
ડો. દીપેન પટેલ મોરબીમાં ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં 26મીએ સાંજે 4:30...
માટેલ નજીક વેપારીને દુકાનમાં હાર્ટ એટેક આવી જતા મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ - અમરધામ રોડ ઉપર દુકાન ધરાવતા પીપળી ગામના જીતેન્દ્રભાઈ મુળજીભાઈ જગોદણા ઉ.51 પોતાની દુકાને હતા ત્યારે હાર્ટ એટેક આવી...
ટંકારામા કૂવામાં પડી જતા યુવાનનું મૃત્યુ
ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા અજયભાઈ નીતિનભાઈ વાઘેલા ઉ.25 નામના યુવાન અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઇબ્રાહિમભાઈ અબ્રાણીની વાડીના કૂવામાં પડી...
મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ડમ્પરની ઠોકરે દંપતિ ખંડિત
બંધુનગરનું દંપતિ ઢુંવા દવા લેવા ગયું અને પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ
વાંકાનેર : લોહી તરસ્યા વાંકાનેર - મોરબી હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક...
માળીયા (મી.): મેઘપર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
માળીયા (મી.): આગામી દિવસોમાં રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદાન પ્રત્યે ભવિષ્યના મતદારો એવા વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે...
ઘનશ્યામપુર નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત
બે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા
હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આજે બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં...
યોગી અદિત્યનાથે હળવદ નજીક નકલંક ગુરુધામની મુલાકાત લીધી
હળવદ : હળવદમાં આજે ભાજપના ઉમેદવાર પ્રકાશ વોરામરાના સમર્થનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જંગી જાહેર સભા સંબોધી હતી. બાદમાં યોગી આદિત્યનાથે હળવદ તાલુકાના શકિતનગર...
ઝૂલતા પૂલ દુર્ઘટના લઇને આખા દેશની સંવેદના મોરબી સાથે છે : યોગી અદિત્યનાથ
હળવદના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી અદિત્યનાથે જાહેર સભા ગજાવી
કોંગ્રેસ દેશની ધરોહર સાચવી શકી ન હોય કોંગ્રેસને મત શુ કામ આપવાનું...
ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે કાલે ગુરૂવારે નવરંગો માંડવો
મોરબી: આવતીકાલે તારીખ 24 નવેમ્બર ને ગુરુવારના રોજ ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે આવતીકાલે નાવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જીવામામા સાહેબ મિત્રમંડળ દ્વારા...