મોરબીમાં બે દરોડામાં 59 બોટલ દારૂ સાથે બુટલેગર બેલડી ઝડપાઇ
રવાપર ભેખડની વાડી નજીક તેમજ હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં પોલીસની કાર્યવાહી
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વિદેશી દારૂ અંગેના બે અલગ અલગ દરોડામાં...
જાતીય સતામણીની ડર વગર અમને જાણ કરો : પોલીસે છાત્રાઓને સુરક્ષાની ખાતરી આપી
હળવદની શાળામાં જાતીય સતામણી અંગે પીઆઇ સહિતના સ્ટાફે વિદ્યાર્થીનીઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું
હળવદ : આજરોજ હળવદ પોલીસ દ્વારા શહેરમાં આવેલ મોડલ સ્કૂલ ખાતે ગુડ ટચ...
હળવદ હાઇ-વે પર જેસીબી અડફેટે પિતા-પુત્રનું મોત
ગાંધીનગર થી સુસવાવ માતાજીના દર્શન કરવા આવતી વેળાએ સર્જાઈ દુર્ઘટના
હળવદ : હળવદ હાઇ-વે પર આવેલ રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાનાં રસ્તા નજીક ગાંધીનગરથી બાઈક...
પ્રમુખ સ્વામિ મહારાજનગરમાં સ્વામિનારાયણીય સંત સાહિત્ય- લોક સાહિત્ય દિનની ઉજવણી
અધ્યાત્મ, નિત્ય જીવન, સાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે યોજાયો પરિસંવાદ
મોરબી : પ્રમુખ સ્વામિ મહારાજનગરમાં આજે સ્વામિનારાયણીય સંત સાહિત્ય- લોક...
મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે
ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે
મોરબી : મોરબી...
મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઇ
સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં 1300 ઓક્સિજનવાળા મળી કુલ 1750 બેડ ઉપલબ્ધ
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સર્વગાહી મૂલ્યાંકન બેઠક...
મોરબી ડિસ્ટ્રિક્ટ પોસ્ટલ પેન્શનર્સ એસો.નું સ્નેહમિલન યોજાયું
75 વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું :પૌત્ર ,પૌત્રીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા
મોરબી : મોરબી ડિસ્ટ્રિક્ટ પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશનનું ચતુર્થ સ્નેહમિલન...
મોરબી સિવિલ હોસ્પિટલમાં શૌચાલયો બંધ હોવાની સીએમને રજુઆત
સિવિલના આરએમઓ કહે છે કે, હોસ્પિટલમાં શૌચાલયો ચાલુ છે જે બંધ હશે એને પણ ચાલુ કરી દેવાશે
મોરબી : મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી પાલિકા,...
હળવદના મહર્ષિ ગુરુકુલમાં તુલસી પ્રાદુર્ભાવ કાર્યક્રમની ઉજવણી કરાઈ
હળવદઃ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી હળવદના મહર્ષિ ગુરુકુલ ખાતે ગઈકાલે તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ નાતાલના દિવસે...
લુણસર ગામે પાટીદારો સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો
મોરબીઃ લુણસર ઉમિયા પરિવાર- મોરબી દ્વારા ગઈકાલે તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ લુણસર ગામના પાટીદાર સમાજનો સ્નેહમિલન, સાંસ્કૃતિક તેમજ સન્માન સમારોહ યોજાયો હતો.
મોરબીના...