મોરબીના મણીઘર હનુમાન મંદિરે હનુમાન જયંતિએ સુંદરકાંડ યજ્ઞ યોજાશે

મોરબી : મોરબીના લાતીપ્લોટના નાકે આવેલ મણીઘર હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 33 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આગામી તા.6ના રોજ ગુરુવારે હનુમાનજી જયંતિ નિમિતે સુંદરકાંડ...

તા.8 અને 9 એપ્રિલે ખોખરાધામ ખાતે અખંડ રામચરિત માનસ પાઠ

મોરબી : મોરબીના ભરતનગર બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી તા.8 અને 9 એપ્રિલના રોજ કે.જી.માઇન્સ એન્ડ મિનરલ બિકાનેર રાજસ્થાનના સહયોગથી...

રશિયાના મોસ્કો ખાતે આયોજિત સિરામિક એક્સઝીબિશનમાં મોરબી છવાયું

સિરામિક સેકટરમાં સહભાગિતા અંગે રશિયા - ભારત સરકારના સહયોગથી બિઝનેશ મિટિંગ પણ યોજાઈ મોરબી : રશિયાના મોસ્કો ખાતે તાજેતરમાં સિરામિક એક્ઝિબિશન યોજાયું હતું જેમાં મોરબી...

ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ ગુરુવારે પોતાના વતન મોરબીમાં : ખાસ ઓપીડી

  ડો.જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલ (c/o એપલ હોસ્પિટલ, બીજો માળ)માં મહિનાના પહેલા ગુરુવારે નિષ્ણાંત તબીબ ડો. સાગર બરાસરા ઓપીડી યોજશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબિટીસ,...

મોરબી જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ

બાયોલોજીમાં 23, ફિજીકસ-કેમેસ્ટ્રીમાં 31, મેથેમેટિક્સમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર મોરબી : મોરબી જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં બાયોલોજીમાં 23, ફિજીકસ-કેમેસ્ટ્રીમાં 31, મેથેમેટિક્સમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર...

વાંકાનેરના ધમલપર ગામે વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળશે

વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને...

ઘૂંટણ કે કમરના દુઃખાવાથી છુટકારો જોઈએ છે?: મોરબીના આંગણે કાલે તા.4થી છ દિવસના ખાસ...

ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...

મોરબી નેશનલ હાઇવે ઉપર લખધીરપુર નજીક જીવલેણ ગાબડા 

જીવલેણ ગાબડામાં દરરોજ ફસાતા અનેક વાહનો, વાહનો ધીમે ચાલતા ટ્રાફિકની પણ સમસ્યા વધી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લખધીરપુર રોડના વણાંક પાસે જીવલેણ...

મોરબીમાં લકઝરી બસે ઠોકર મારતા વાનગી પીરસવાને બદલે મહિલાઓ હોસ્પિટલે પહોંચી

વહેલી સવારે ગણેશ ટ્રાવેલ્સની બસે રામચોક નજીક સીએનજી રીક્ષાને ટક્કર મારતા કેટરિંગમાં જતી પાંચ મહિલાઓ ઘાયલ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે ખાનગી...

મોરબીના આંદરણા ગામે સેવા નિવૃત્ત ફૌજી જવાનનું દબદબાભેર સ્વાગત

મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામના વતની ફૌજી જવાન ભારતીય આર્મીમાં પોતાની ફરજ પૂર્ણ કરીને સેવા નિવૃત થતા માદરે વતન પરત ફરેલા ફૌજી જવાનનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...