મોરબીના ઈન્દિરાનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત
મોરબી : મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા શાંતુબેન લક્ષ્મણભાઇ સોલંકી ઉ.વ.55એ આજે બપોરે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતા...
કોરોના માટે પોતાની રૂ.25 લાખની ગ્રાન્ટ વહીવટી તંત્રને સોંપતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
ખભાની સર્જરીને પગલે પ્રજા વચ્ચે નથી રહી શકતો તેનો મને અફસોસ : મેરજા
મોરબી : મોરબીમાં કોરોનાના કહેરને પહોંચી વળવા હજુ પણ ઘણી વ્યવસ્થાઓ ગોઠવવાની...
મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને આર્યસમાજ દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર યોજાશે
શિબિરમાં ૧૪ થી ૨૦ વર્ષની આર્યવીરાંગનાને પ્રવેશ અપાશે
મોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને આર્યસમાજ દક્ષિણ મોરબી દ્વારા ગ્રીષ્મ કાલીન વાર્ષિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન...
FOR RENT : લાતી પ્લોટમાં 12,500 સ્કે.ફૂટનું બિલ્ડીંગ ભાડે આપવાનું છે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સરદારબાગ પાસે 2- લાતી પ્લોટમાં પેટ્રોલ પંપવાળી શેરીમાં આવેલ 12,500 સ્કવેર ફૂટનું બિલ્ડીંગ ભાડે છે. રસ ધરાવનાર પાર્ટીઓએ...
મોરબીમા ઇંડાની લારીએ મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા જતા ડખ્ખો
મોરબી : મોરબીમાં ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો થયા બાદ શોભેશ્વર રોડ ઉપર ચાની હોટેલે સમાધાન કરી ચા પાણી પીતા સમયે...
‘રાવલ પરિવાર કા રાજા’ને 121 પ્રકારનો ભોગ આરોગાવાયો
મોરબી : મોરબી નિવાસી મહેશભાઇ રાવલ તથા તેમના પરિવાર દ્વારા શુકલા નિવાસ, સાકડી શેરી ખાતે ખુબ અદભુત ડેકોરેશન સાથે ગણેશની સ્થાપના કરવામાં આવી છે....
26 નવેમ્બર : મોરબી જિલ્લામાં 20 નવા કેસ સાથે કુલ કેસ 2607, આજે એક...
મોરબી તાલુકામાં 7, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 6, ટંકારા તાલુકામાં 3 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન...
મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા સેનેટરી પેડનું વિતરણ
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મહિલાઓને સેનેટરી પેડનું જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું.અને સેનેટરી પેડ અંગે માહિતી પત્રિકા રૂપે પુરી પાડવામાં...
સૌરાષ્ટ્રના તાવ અને ઇન્ફેકશનના એકમાત્ર નિષ્ણાંત તબીબ મંગળવારે પોતાના વતન મોરબીમાં : ખાસ ઓપીડી
જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં દર મહિનાના પહેલા મંગળવારે નિષ્ણાંત તબીબ ડો.કૃતાર્થ કાંજીયા ઓપીડી યોજશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રના એકમાત્ર તાવ અને ઇન્ફેકશનના નિષ્ણાંત...
મોરબીમાં પુષ્ય નક્ષત્રમાં રૂ.10 કરોડના આભૂષણોનું વેચાણ, દર વર્ષની તુલનાએ 40 ટકાનો કડાકો!
હજુ જોઈએ એવી સોના ચાંદીના આભૂષણોની ખરીદી જામતી ન હોવાનો વેપારીઓ બળાપો
મોરબી : પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવાનું વર્ષોથી મહત્વ છે. પુષ્ય નક્ષત્રમાં...