મોરબીના ઈન્દિરાનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા શાંતુબેન લક્ષ્મણભાઇ સોલંકી ઉ.વ.55એ આજે બપોરે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને મહિલાના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text