મોરબીથી સુરતની મુસાફરી હવે ઝડપી અને આરામદાયક : ક્રિષ્ના ટ્રાવેલ્સની નવી એસી સ્લીપર બસ સેવા શરૂ

- text


  • મોરબીથી સુરત : દરરોજ સાંજે 6:15 કલાકે

  • સુરતથી મોરબી : દરરોજ સાંજે 7 :00 કલાકે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓની સુરત સુધીની મુસાફરી હવે આરામદાયક અને ઝડપી રહેશે. કારણકે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા એસી સ્લીપર બસ સેવા શરૂ કરી છે. જેમાં અનેકવિધ સુવિધા હશે. આ બસ બન્ને પોઇન્ટ ઉપરથી દરરોજ ઉપડશે. તો સુરત જવા માટે કે સુરતથી પરત મોરબી આવવા માટે ક્રિષ્ના બસની મુસાફરીનો અવશ્યપણે લ્હાવો લ્યો.

મોરબીમાં કાર્યરત ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સુરત અને સુરતથી મોરબી તદ્દન ન્યૂ ભારતબેન્ઝ એસી એર સસ્પેનશન ૨/૧ની સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ બસમાં લોકો બરોડા , ભરૂચ અને અંકલેશ્વર સુધીની મુસાફરી પણ કરી શકશે. આ બસ દરરોજ મોરબીથી સુરત સાંજે ૬:૧૫ કલાકે અને સુરતથી મોરબી સાંજે ૭:૦૦ કલાકે ઉપડશે.

મોરબીમાં બુકિંગ ઓફિસ (હેડ ઓફિસ ) ક્રિષ્ના ટ્રાવેલ્સ , ૬/ સાવસાર પ્લોટ મેઈન રોડ  ફોન નં (૦૨૮૨૨) ૨૨૫૩૦૦ ,૨૨૮૯૮૧, ૯૮૨૫૩૫૯૯૪૪, બ્રાન્ચ ઓફિસ ક્રિષ્ના ટ્રાવેલ્સ , પંચમુખી હનુમાન મંદિર સામે , ન્યૂ ગુજરાત હાઉસિંગ ,સનાળા રોડ ફોન નો. ૦૨૮૨૨ ૨૩૩૧૩૫ છે. સુરત બુકિંગ ઓફિસ ક્રિષ્ના ટ્રાવેલ્સ શોપ નો ૫ , જીએમસી શોપિંગ સેંટર , નાના વરાછા ઢાળ મો. ૯૮૨૫૧ ૭૯૯૪૪ છે.

- text

ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા ડેઇલી સર્વિસ મોરબીથી જામનગર , જામનગરથી મોરબી સવારે ૭થી સાંજ ના ૭ દર કલાકે એસી કોચ એર સસ્પેનશન ભાર બેન્ઝ બસની સેવા ઉપલબ્ધ છે. આ સાથે મોરબીથી અમદાવાદ , અમદાવાદથી મોરબી વોલ્વો સવારે ૬:૦૦ , ૧૦:૩૦ સાંજે ૬:૦૦ રાત્રે ૧૧/૧૫ (એરપોર્ટ ) સુધી પણ ઉપલબ્ધ છે. ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા મોરબીથી જામનગર, અમદાવાદ અને સુરત સુધીની ઝડપી અને સલામત પાર્સલ સર્વિસ પણ આપવામાં આવે છે.બુકિંગ કોન્ટેકટ સિદ્ધિ વિનાયક ટ્રાવેલ્સ, 6- લાતીપ્લોટ, મોરબી મો.નં. 9913033399.

- text