મોરબી : બે બાઈક વચ્ચે ટકકર થતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
મોરબી : મોરબીના લખધીરનગર (નવાગામ) રહેતા 40 વર્ષીય યુવાન પરબતભાઇ થોભણભાઈ પડસારીયા મોરબીના લખધીરનગર ગામ નજીક લીલાપર નવાગામ રોડ પર આવેલ મહાકાળી ફાર્મ હાઉસ...
લગ્નમાં રાષ્ટ્રગીત સાથે દેશભક્તિના નારા લગાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
મોરબી : દેશભરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામે લગ્ન પ્રસંગમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી...
મોરબીઃ પરશુરામ પોટરી ફિડરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે ગુરુવારે વીજ કાપ રહેશે
મોરબીઃ મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ તારીખ 19 જાન્યુઆરીના રોજ પરશુરામ પોટરી ફીડરના કેટલાક વિસ્તારોમાં સવારે 7.30 વાગ્યા થી સાંજે 3-30 વાગ્યા સુધી વીજપુરવઠો...
તા.1લી જાન્યુઆરીથી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી
મોરબી : પોલીસ અધિક્ષક રાજકોટ શહેર યુનિટ ખાતેના પોલીસ અધિકારી, કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.1 જાન્યુઆરીથી...
મોરબીના અણિયારીમાં દરેકે વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો
મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામે ગઈકાલ તારીખ 10ને સોમવારે એક મિટિંગ યોજાઈ હતી, જેમાં ગામના લોકોએ ઘરદીઠ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લીધો હતો.
મોરબીના...
મોરબી : RTO વાળો પુલ બંધ રહે ત્યાં સુધી શહેરમાંથી વાહનો ચલાવાની છૂટ આપવાની...
મોરબી કોલ એસોસિએશનનું કલેક્ટરને આવેદન : વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી મેળવવામાં અને સપ્લાય કરવામાં હાલાકી
મોરબી : મોરબીમાં RTO વાળો પુલ બંધ હોવાથી...
મોરબીમાં અજાણ્યા પુરુષની લાશ મળી, વાલી-વારસની શોધખોળ
વારસદારોને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસની અપીલ
મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઇ...
“આ મોરબીનો નંબર વન રવાપર રોડ છે..અને અહીં ખાડો છે..ધ્યાન રાખવું” : બોર્ડ લાગ્યા
રોડની વચ્ચોવચ્ચ પડેલા ખાડાથી લોકોને બચાવવા વેપારીઓએ કટાક્ષ કરી બોર્ડ મૂક્યું
મોરબી : બે દિવસ પૂર્વે મોરબીના લાતીપ્લોટમાં ચાલુ વરસાદે જાગૃત નાગરિકે રોડ ઉપર જીવલેણ...
માળીયાના નાનાભેલા ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે
ભવ્ય શોભાયાત્રા, મટકી ફોડ અને મહાપ્રસાદનું આયોજન
માળીયા (મી.) : આગામી તારીખ 7 સપ્ટેમ્બરના રોજ તાલુકાના નાનાભેલા ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં...
મોરબીના સતેશ્વર મહાદેવ મંદિરે ચાલતી શિવકથામાં 25મીએ લોકડાયરો
મોરબી: મોરબીના ઉમિયા સકૅલ પાસે આવેલ સતેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શિવમહાપુરણ કથા ચાલી રહી છે. ત્યારે આ શિવકથા નિમીતે 25ને મંગળવારના રોજ ભવ્ય લોક...