મોરબીના જય બાબા રામદેવપીર મંદિરે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબી : મોરબીના વાવડી રોડ ખાતે આવેલા જય બાબા રામદેવપીર મંદિર ખાતે તા. 19 જૂનને સોમવારે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા

  મોરબી : મોરબીમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા...

મોરબીમાં 14 દિકરીઓના સમુહ લગ્ન યોજાયા

મોરબી : મોરબીમાં વિવિધ ટ્રસ્ટોના સયુંકત સહયોગથી 14 દિકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા.આ સમૂહ લગ્નમાં મોરબીના આગેવાનો,અગ્રણીઓએ સહકાર આપ્યો હતો. મોરબીમાં ગત તા.22ના રોજ...

મોરબી તાલુકાના મારામારીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

ખરેડા ગામની સીમમાં એક યુવકને છરીના ઘા ઝીંકી આરોપી નાસી છૂટ્યો 'તો : એલસીબીની ટીમે મધ્યપ્રદેશ જઈને આરોપીની અટકાયત કરી મોરબી : મોરબી તાલુકાના ખરેડા...

ભારે પવન અને વરસાદમાં સેગા ગ્રેનિટોના 350થી વધુ પતરા ઉડી જતા કિલનને નુકશાન

એક સાથે 350થી વધુ પતરા ઉડી જતા ફેકટરીમાં શટડાઉન કરવું પડ્યું, તૈયાર માલને પણ વ્યાપક નુક્શાની મોરબી : ગુરુવારે મધ્યરાત્રીએ મોરબીના નીચી માંડલ રોડ ઉપર...

ઝૂલતાપૂલ દુર્ઘટનામાં 8 આરોપીઓની જામીન અરજીની હવે 23મીએ સુનાવણી

આજે કોર્ટમાં હિયરિંગ થયું અને હુકમ 23મીએ જાહેર કરાશે મોરબી : મોરબી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં 8 આરોપીઓએ જામીન પર છુટવા કોર્ટમાં અરજી કરતા આજે મોરબી...

મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ : ‘નગર’ પુસ્તકનો પરિચય અપાશે

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ખાતે આવતીકાલે રવિવારના રોજ સવારે 9:30 થી 12 દરમિયાન પુસ્તક પરબ યોજાશે. જેમાં કિંજલબેન મીરાણી...

મોરબી : મહેન્દ્રપરામાં ગટરની નદીઓ વહી : રહેવાશીઓ ત્રાહિમામ

ભૂગર્ભ ગટરના પાણી ઘરોમાં ઘુસ્યા મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરના પાણી લોકોને ઘરમાં ઘૂસવાની સાથે નદીની જેમ ચોતરફ...

બસ હવે છ મહિના તકલીફ ! હળવદ અને જેતપર રોડનું કામ બંબાટ 

જેતપર રોડ 8 કિલોમીટર અને હળવદ-મોરબી રોડ 18 કિમી તૈયાર : પીજીવીસીએલની ઢીલથી કામગીરીમાં વિલંબ  મોરબી : મોરબીથી જેતપર અને હળવદના ફોરલેન રોડને કારણે હાલમાં...

મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા માતૃભૂમિ વેદ પ્રચાર સમિતિની સ્થાપના કરાઈ

મોરબી : વૈદિક સત્ય સનાતન ધર્મ, વેદના શ્રેષ્ઠ વિચાર, યજ્ઞ અને સોળ સંસ્કારને ફરી પ્રસ્થાપિત કરવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી દ્વારા "માતૃભૂમિ વેદ પ્રચાર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...