ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. સાગર બરાસરા ગુરૂવારે પોતાના વતન મોરબીમાં :...
ડો.જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલમાં ( c/o એપલ હોસ્પિટલ, બીજો માળ ) મહિનાના ત્રીજા ગુરુવારે નિષ્ણાંત તબીબની ઓપીડી યોજાશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબિટીસ, થાઈરોઈડ...
માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કોટડા નાયાણીના પાટીયે સેવા કેમ્પ
મોરબી : આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપૂત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ...
સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા સપ્ટેમ્બર માસમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
31 ઓગસ્ટ સુધી પરિણામ જમા કરાવી શકાશે
મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા આગામી સપ્ટેમ્બરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. આ સન્માન સમારોહ મોરબી શહેરમાં રહેતા...
તા. 31મીએ વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક હેલ્થકેમ્પ યોજાશે
વાંકાનેર : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ- વાંકાનેર રામચોક દ્વારા આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ. જયશ્રીબેન...
મોરબી ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી
જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે ભગવાનનું જન્મ વાંચન : અઢી લાખની ઉછામણી
મોરબી: મોરબી જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે આજે પૂ....
મોરબીમાં બે બોટલ બ્લેક ઓરેન્જ વોડકા સાથે એક ઝડપાયો
મોરબી : મોરબીના લખધીરવાસ ચોક પાસેથી સિટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર નીકળેલા કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી, રહે. જેલ રોડ વણકર વાસ મોરબીવાળાના કબ્જામાંથી બ્લેક...
ટંકારામાં શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિન નિમિત્તે શોભાયાત્રા નીકળી
ટંકારા : ટંકારા તાલુકા - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકના ૩૫૦ વર્ષ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
મોરબીમાં યુવાને જન્મદિવસે દિવ્યાંગ બાળકોની સેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો
મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન જન જાગૃતિ અભિયાન થકી દિવ્યાંગ બાળકોના વાલીઓને મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો સંદેશ આપશે
મોરબી : મોરબી પાસેના વિરપરડા નામના નાનકડા ગામમાં જન્મેલા...
મોરબી શહેર સ્વચ્છતામાં પાછળ ધકેલાયું : દેશમાં ૯૬માં ક્રમેથી ૩૫૪માં ક્રમે ગબડયું
સ્વચ્છતા સર્વેક્ષણમાં ૪૦૦૦ માંથી ૧૪૬૮.૮૦ પોઈન્ટ મળ્યા : રાજ્યમાં ૧૮માંથી સરકીને ૩૦માં ક્રમે
મોરબી : મોરબી શહેર સ્વછતાની બાબતમાં દેશમાં છેક ૩૫૪ ક્રમે સરકી ગયું છે...
મોરબીના મહેન્દ્રપુર ગામે હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ
મોરબી :.મોરબીના મહેન્દ્રપુર (મોટા રામપર) ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણીયાની જગ્યાએ આવતી ચૈત્રી પૂનમના રોજ હનુમાન જયંતીની તડામાર તૈયારી ચાલી રહી છે દર વર્ષની જેમ...