મોરબી : આવાસ યોજના લોકાર્પણને એક વર્ષ થવા છતાં લાભાર્થીઓ આવાસ વિહોણા
એક વર્ષથી ૪૦૦ આવાસોની ઘોર અવદશા : તંત્રનાં લૂલા જવાબ
મોરબીમાં ૪૦૦ આવાસોની યોજનામાં તંત્રની મેલી મુરાદ સામે આવી છે. લોકોપર્ણના એક વર્ષ બાદ પણ...
મોરબી : સરકારી પોલીટેકનિક કોલેજનાં નવા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબી ખાતે એલ.ઈ. પોલીટેકનિક કોલેજ દ્વારા ૬ જુલાઈનાં રોજ મહેન્દ્રનગર પાસેના નવા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજનાં આચાર્ય શ્રી ડી.બી...
મોરબી : સિવિલ હોસ્પિટલમાં ગાયનેક સ્ટાફની દાદાગીરીથી દર્દીઓની માઠી દશા
મોરબીની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ સાથે અમાનવીય વર્તાવ કરવા માટે કુખ્યાત બની ગયો છે. તાજેતરમાં બે ડીલેવરીનાં કિસ્સામાં હોસ્પિટલ સ્ટાફ ઉધ્ધત વર્તન કરીને દર્દીઓ...
મોરબી : તખ્તસિંહજી બિસ્માર રોડને પેવર બ્લોકથી બનાવવાનો તંત્રનો નિર્ણય
મોરબીના હાર્દસમો અને સામાકાંઠે જવા માટેનો મુખ્ય માર્ગ તખ્તસિંહજી રોડની ચોમાસામાં ખરી દુર્દશા થઈ ગઈ હતી ત્યારે પાલિકા તંત્રએ રોડને પેવર બ્લોકથી બનાવવાનો નિર્ણય...
ધાર્મિક વસ્તુઓ ઉપર જીએસટી દૂર કરવા મોરબી વિહિપની માંગણી
મોરબી : ધાર્મિક વસ્તુઓ ઉપર અગાઉ કોઈપણ જાતનાં કરવેરા લેવાતા ન હતા ત્યારે જીએસટીમાં ધાર્મિક વસ્તુઓને આવરી લેતા સરકારની આ નીતિનો ચોમેરથી વિરોધ થઈ...
મોરબી : રવિવારે વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરાશે
મોરબી શહેરને હરિયાળું અન લીલુછમ બનાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્રેરક કદમ ઉઠાવી આગામી સમયમાં સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે રવિવારે આશરે બે હજારથી વધુ વૃક્ષોના રોપાનું...
મોરબી : તલાટી કમ મંત્રીઓની તાત્કાલિક નિમણુંક કરવાની માંગ
મોરબી : કોંગ્રેસ આગેવાન કાન્તિલાલ ડી. બાવરવાએ હાલ અટકી પડેલી તલાટી કમ મંત્રીઓની નિમણૂકના પ્રશ્ને મુખ્યસચિવ, ગુજરાત રાજ્યને રજુઆત કરી તાત્કાલિક તલાટી કમ મંત્રીઓની...
મોરબી : અનાથ આશ્રમની બે બાળાઓનું અઢી વર્ષ બાદ પરિવાર સાથે મિલન
મોરબીમાં બે બહેનો ભીખ માંગતી હાલતમાં મળી આવ્યા બાદ બંનેને અનાથ આશ્રમમાં આશ્રય મળ્યો હતો. જો કે પહેલા બંને બહેનો પિતા હયાત નથી તેવું...
ટંકારા પંથકમાં 1000 હેક્ટરથી વધુ જમીનનું ધોવાણ
ખેતીવાડી વિભાગ દ્વારા છ ટીમો મારફત સર્વેક્ષણ ની કામગીરી : ગજેરા
મોરબી : જિલ્લા માં ટંકારામાં પડેલા ભારે વરસાદ ને કારણે ખેતીની 1000 હેક્ટર જમીનનું...
આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : યુવતીઓમાં ઉત્સાહ અને આધ્યાત્મિકતાનું વાતાવરણ
મોરબીના તમામ શિવ મંદિરોમાં યુવતીઓની પૂજા અર્ચનાથી ગૂંજી ઉઠ્યા
મોરબીમાં આજથી તમામ શિવ મંદિરોમાં કુવારી યુવતીઓ ઘરની સુખશાંતિ અને સારો પતિ મેળવવા માટે શિવ પાર્વતીની...