મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ માળિયાના ખાખરેચી ગામે ઉજવાશે
વિવિધ વિભાગના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડ આકર્ષણ જમાવશે
મોરબી : પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને...
અયોધ્યા મહોત્સવ પ્રસંગે મોરબીના ચકમપર ગામે ગૌરવ દિવસની ઉજવણી કરાશે
મોરબી : મોરબીના ચકમપર ગામે આગામી તારીખ 22/1/2024ને સોમવારના રોજ સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
વિવિધ કાર્યક્રમોમાં સવારે 6:30 કલાકે પ્રભાત ફેરી,...
મોરબીમાં 21મીએ સ્ટેશન રોડથી સ્કેટિંગ કરી બાળકો દરબારગઢ રામમંદિરે પહોંચશે
મોરબી : આગામી 22મીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. આ ઉજવણી અંતર્ગત મોરબીમાં પણ...
બોલો આજે બાળકોને શુ નાસ્તો આપ્યો ? આંગણવાડીઓ માટે ડીડીઓનો નવતર પ્રયોગ
જિલ્લા પંચાયત મોરબીમાં એક પછી એક સુધારાવાદી પગલાં ભરતા ડીડીઓ જાડેજા
મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ જાડેજાની નિમણુંક બાદ એક પછી એક વિભાગોને પોતાની...
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની સઘન સફાઈ કરાઈ
મોરબી : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરના દેવ સ્થાનોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની સઘન સફાઈ કરવામાં...
મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઉભરાતી ગટરોથી વેપારીઓ પરેશાન
છ - છ મહિનાથી સતત લેખિત રજુઆત છતાં નગરપાલિકા સમસ્યા નથી ઉકેલતી
મોરબી : મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યા રોજિંદી બની છે ત્યારે...
તા. 22મીએ માસ – મદિરા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા હળવદ ધારાસભ્ય વરમોરાની માંગ
મોરબી : આગામી તા.22ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર હોય હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી તા.22મીના...
મોરબીમા પોલીસ પરિવારોએ પુજીત અક્ષત કળશના દર્શન કર્યા
મોરબી : પ્રભુ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ યાત્રાનું...
મોરબીના અદેપરમાં તા. 22મીએ મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન
મોરબી : મોરબીના અદેપર ગામમાં અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી તા.22મી જાન્યુઆરીએ સવારે 8 વાગે પ્રભુ શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં...
મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને દિલ્હી ખાતે પ્રજાસતાક પર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ
સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ મેળવાનારા ઉદ્યોગપતિ તેમના ધર્મપત્ની સાથે પરેડના સાક્ષી બનશે
મોરબી : મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને તાજેતરમાં નાની વયે ઔદ્યોગિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ...