મોરબીના લાતીપ્લોટમા આવેલ તળાવ કાંઠેથી વિદેશી દારૂની 432 બોટલ ઝડપાઇ
દારૂની હેરફેર કરતા કાયદાના સંઘર્ષમા આવેલ બાળક પાસેથી વિદેશી દારૂ કબ્જે કરાયો, બે આરોપીઓ ફરાર
મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમા આવેલા તળાવના...
મોરબીમાં મોબાઈલ ફોન મળતા મુળ માલિકને પરત કરાવતા એસ.પી.સી કેડેટ
મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે જ્ઞાનજયોત વિદ્યાલયના...
મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના કારોબારી – આમંત્રિત સભ્યો અને મંડલ- ઝોન પ્રભારીઓની વરણી
મોરબી : મોરબી જીલ્લા ભાજપના સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચોધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જીલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રાએ પરામર્શ કરીને...
ઝીંઝુડા સેવા સમિતિ દ્વારા અક્ષત કળશનું ભાવભેર પૂજન
મોરબી : મોરબીમાં રામ જન્મ ભૂમિ તિર્થ ક્ષેત્ર કાર્યાલય ખાતે આજે ઝીંઝુડા સંત કાનસ્વામી મહારાજની જગ્યાની ઝીંઝુડા સેવા સમિતિ દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં...
મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા કેરિયર એક્સપો-2024 યોજાયો
મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણાથી આજ રોજ કેરિયર એક્સપો-2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેરિયર એક્સપો-2024 માં...
22મીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવા હિન્દુ સંગઠનોની માંગ
મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો 22મીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી...
મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓને કાયમી કરવાની માંગ
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબી નગરપાલિકામાં રોજમદાર તરીકે કાર્ય કરતા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેઓના પગારમાંથી...
મોરબીમાં ફરી જીએસટીના ધામા, સિરામિક ફેકટરીમાં સવારથી સર્વે
લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં સર્વેથી સિરામિક જગતમાં દોડધામ
મોરબી : નાણાકીય વર્ષનો અંતિમ ભાગ નજીક આવતા જ મોરબીમાં સિરામિક ઉદ્યોગ ઉપર ફરી જીએસટી વિભાગે...
મોરબીના કોયલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બન્યા ગ્રામજનો
મોરબી : સરકારની તમામ યોજનાના લાભ તેમજ આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે...
22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મોરબી જિલ્લાના ધારાસભ્યોની રજૂઆત
મોરબી : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામશ્રી રામના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ...