મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ દિવસની ઉજવણી
મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા 6 જગ્યાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે 580 લોકોએ યોગ પ્રાણાયામ &...
મોરબીના ગોરખેજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના વરદહસ્તે લાભોનું વિતરણ કરાયું
મોરબી : વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે...
યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં રોજગારીલક્ષી કાર્યક્રમ યોજાયો
મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા કોલેજના રોજગારી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં...
મોરબી : આગામી રવિવારે સાંજે રાજકિય પક્ષોને ચૂંટણી ખર્ચ અંગે તાલીમ અપાશે
મોરબી :મોરબી જિલ્લાના રાજકિય પક્ષના પદાધિકારીઓ તથા પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મોરબી શ્રી આઈ.કે.પટેલે કલેકટર કચેરી સભાખંડમાં આજે બેઠક યોજી હતી.
ગુજરાત...
ઘુંટુ નવસર્જન વિદ્યાલય ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબી જીલ્લા ટ્રાફિક શાખા તથા મોરબી તાલુકા પો.સ્ટે. દ્વારા ઘુંટુ નવસર્જન વિદ્યાલય ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
પોલીસ અધીક્ષક રાહુલ...
મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે મોરબીમાં નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ
મોરબી: મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા આગામી તારીખ 8/1/2023 ને રવિવારે સવારે 9:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની...
મોરબીમાં ફક્ત બે જ દિવસમાં ઓનલાઇન બિનખેતી મંજૂરી
તા.12મીએ લાભપાંચમે મુખ્યમંત્રીએ જાહેરાત કરી અને 14મીએ બિનખેતીનો હુકમ
મોરબી : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.12ને લાભપાંચમે બિનખેતી સરળીકરણ કરવા જાહેરાત કરતાની સાથે જ...
અધૂરા માસે જન્મેલા બાળક મુદ્દે પરિણીતાને ત્રાસ : મહુવાના સાસરિયાઓ સામે ફરિયાદ
મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, દિયર, સાસુ અને સસરા વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : ભાવનગર જિલ્લાના મહુવા ગામે સાસરું ધરાવતી મોરબીની પરિણીતાને અધૂરા માસે જન્મેલ...
મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરી નેટ કનેક્ટિવિટીના ધાંધિયા : લોકો પરેશાન
નેટ કનેક્ટિવિટી કલાકો સુધી ખોરવાઈ જતા દૂર દૂર ગામડેથી આવતા લોકોને ધરમના ધક્કા
મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરી નેટ કનેક્ટિવિટીના ધાંધિયા થતા લોકો...
આવતીકાલે મોરબીમાં ઉમિયા આશ્રમમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરાશે
મોરબી : મોરબીમાં સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે તા. 8 માર્ચના શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી કરવામાં આવશે ત્યારપછી...