મોરબી: 13 નવેમ્બરે સમર્પણ હોસ્પિટલમાં લાયન્સ ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ
મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સૌજન્યથી સમર્પણ હોસ્પિટલ સંચાલિત સ્વ. દિવ્યાબેન, સ્વ. મંજુલાબેન પ્રભુભાઈ કાસુન્દ્રાનાં સ્મરણાર્થે મોરબીની સમર્પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટરનો...
સોશિયલ મીડિયામાં આચાર સંહિતા ભંગની ફરિયાદ હોય તો કરો ફરિયાદ
આચારસંહિતાના ભંગ બાબતેની ફરિયાદો ૯૯૭૯૯૨૭૨૮૨ નંબર પર નોંધાવવી
મોરબી : ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને આદર્શ આચારસંહિતા જળવાઈ રહે અને ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર...
આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાવવા સી -વીજીલ એપ સબળું માધ્યમ બની
સી-વીજીલ એપ પર નાગરિકોએ કરેલી આચારસંહિતા ભંગની ૯ ફરિયાદોનું કરાયું ત્વરિત નિરાકરણ
મોરબી : મોરબી જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી...
વાંકાનેરમાં આજે વધુ 15 ફોર્મ ઉપડયા
ભાજપ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ મેળવ્યા ઉમેદવારીપત્ર
વાંકાનેર : વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આજે 67 - વાંકાનેર - કુવડવા બેઠક માટે ભાજપ -1, બસપા...
મોરબીની ત્રણ બેઠકના ૯૦૫ બુથમાં ૮.૧૭ લાખ મતદારો મતદાન કરશે
મોરબી, ટંકારા અને વાંકાનેર મતવિસ્તારની વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
૫.૩ હજાર PWD તથા ૧૭.૮ હજાર ૮૦ વર્ષથી ઉપરના મતદારો માટે પેપર બેલેટની...
હળવદ અને વાંકાનેર બેઠક ઉપર ચુવાળીયા કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપવાની માંગ
આજે મોરબીના સામાકાંઠે ચુવાળીયા કોળી સમાજની મળેલી બેઠકમાં હળવદ અને વાંકાનેર બેઠક ઉપર ભાજપ દ્વારા કોળી સમાજને ટીકીટ નહિ મળે તો તેના ચૂંટણીમાં પરિણામો...
13 હોસ્પિટલે ના પાડી દીધી, એવા દર્દીની કોથળીમાંથી ઉમા હોસ્પિટલ દોઢ કિલોની ગાંઠ કાઢી...
કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે હવે દૂર જવાની જરૂર નથી, અમદાવાદ અને રાજકોટ સેવા આપતા દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ તબીબ ડો.એમ.એન.હોથીની 24×7...
મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : મોરબીની ઝૂલતાપૂલની કાળજું કંપવાનારી દુર્ઘટનાનો હતભાગીઓને વિવિધ સંસ્થાઓ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા...
ઝૂલતા પુલ પ્રકરણમાં રિવિઝન રિમાન્ડ અરજીમાં મુદત પડી, હવે 11મીએ સુનાવણી
ઓરેવા કંપનીના બન્ને મેનેજરોને સાથે રાખી ક્રોસ તપાસ માટે કરાયેલ રિવિઝન રિમાન્ડ અરજીમાં મુદત પડી
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર મોરબી કોર્ટે...
મોરબીમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ
મોરબી : મોરબી સામાંકાઠા વિસ્તારમાં રહેતી સગીરાનું લાયન્સનગરમાં રહેતો ચંદ્રેશ મુકેશભાઇ સનારીયા નામનો શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી ગયેલ છે.યુવતી સગીર હોવાનું જાણતો હોવા...