મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી : મોરબીની ઝૂલતાપૂલની કાળજું કંપવાનારી દુર્ઘટનાનો હતભાગીઓને વિવિધ સંસ્થાઓ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા પુલ દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ ડો. બી. કે. લહેરુ, મંત્રી મહેશભાઈ ભટ્ટ, ડો. જેતપરિયા, ડો. ભાલોડિયા, ઘુનભજનના સેવાભાવી મહેન્દ્રભાઈ મહેતા, ડો. જાડેજા સહિતનાએ હાજર રહી ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

- text