મોરબી : નવયુગ સંકુલ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી
મોરબી : મોરબીના વીરપર ખાતે આવેલ નવયુગ સંકુલ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી ઉપરાંત ગુરુ સમક્ષ...
કેરળ પુર પીડિતો માટે 3.11 લાખની સહાય અર્પણ કરતું મોરબી કન્યા છાત્રાલય
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળની વિદ્યાર્થીનીઓ દ્વારા ૫૦ હજાર, શીક્ષકો દ્વારા ૧ લાખ અને સંચાલકો દ્વારા દોઢ લાખનું ફંડ અપાયું
મોરબી : કેરળ પુર પીડિતો...
મોરબીની છાત્રા બીએમાં અંગ્રેજી વિષય સાથે યુનિવર્સિટીમાં દ્વિતિય સ્થાને
મોરબી : મોરબીની આર.ઓ.પટેલ કોલેજની વિદ્યાર્થીની માનસેતા દિશા કાંતિલાલ એ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીએમાં અંગ્રેજી વિષય સાથે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી કોલેજ, શહેર તેમજ...
મોરબી : નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ઝળક્યા
મોરબી : રમત-ગમત,યુવા સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી ની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા ની થ્રો-બોલ સ્પર્ધામાં નવયુગ ની ત્રણ...
મોરબી જિલ્લામાં વાંકાનેરની એક માત્ર વિદ્યાર્થિનીને એવન ગ્રેડ
સામાન્ય પાનની દુકાન ધરાવતા પિતાની પુત્રી શિવાનીએ ચંદારાણા પરિવારનું ગૌરવ વધાર્યું
વાંકાનેર : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેર...
મોરબી આર્ટ્સ કોલેજમાં સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ
લેગીન્સ, જેગીન્સ અને પાશ્ચાત્ય સંસ્ક્રુતિ પાછળ અદ્રશ્ય થઈ રહેલી સાડીને ફરી યાદ કરાઈ
મોરબી : આજે બહેનોમાં વેસ્ટર્ન કલચરને કારણે લેગીન્સ, જેગીન્સ, હેરમ અને આવા...
મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે ૨૧ મેનાં રોજ ‘ધોરણ ૧૦ પછી...
મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી દ્વારા ‘ધોરણ ૧૦ પછી શું?’ અંગે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુસર એક સેમિનારનું આયોજન તા....
મોરબી : માણેકવાડા ગામનો જૈમીન ધાનજા ધો.૧૦માં બોર્ડ સેકન્ડ
જ્વલંત પરિણામ બદલ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ તરફથી વગર ફિએ અભ્યાસ કરવાનું આમંત્રણ
મોરબી : મૂળ માણેકવાડા ગામના અને હાલ હડમતીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા...
મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોને ભાઈ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત
પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ત્રણેય શિક્ષકોને એવોર્ડ અર્પણ કરાયો
મોરબી :પોરબંદર ખાતે આવેલ સાંદિપની વિદ્યાનિકેતનમાં મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોને ભાઈ શ્રી...
બાળપણ મોબાઈલમાં અટવાયું, મોરબીમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સેમિનાર યોજાયો
ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગરના પૂર્વ વાઇસ ચાન્સલર દિવ્યાંશુભાઈ દવેનું પ્રરેક ઉદબોધન
મોરબી : આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં સુવિધાઓ વધાવની સાથે સમસ્યાઓ પણ વધી રહી છે જેમાં...