મોરબીમાં શાળાના પટ્ટાવાળા બહેનોના હસ્તે ધ્વજવંદન કરાયું
જ્ઞાનપથ વિદ્યાલય દ્વારા પ્રજાસત્તાક પર્વની પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબી શહેરમાં આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં ૬૯ માં પ્રજાસત્તાક પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી શાળાના પટ્ટાવાળા બહેનોના હસ્તે...
મોરબી લાયન્સ પ્રાઇમરી શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ
મોરબી : મોરબીની લાયન્સ પ્રાઇમરી શાળા ખાતે ૬૯ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
લાયન્સ બંધુનગર પ્રાથમીક શાળા ખાતે ૨૬ જાન્યુઆરી પર્વે...
ચરાડવામાં બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા મહાઅભિયાન રેલી યોજાઈ
મોરબી : ચરાડવા ગામની બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા ૬૯ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહાઅભિયાન રેલી યોજી જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
પ્રજાસતાક પર્વ નિમિતે બ્રિલિયન્ટ સ્કૂલનાં...
એજ્યુકેશન ઇનોવેશન ફેર માં હાજરીધ્વજનો નવો કોન્સેપ્ટ રજૂ કરતા મોરબીના શિક્ષક
મોરબી : મોરબીની શાંતિવન સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે ગાંધીનગર ખાતે યોજયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં શાળાના ક્લાસરૂમમાં બાળકોની હાજરી વધારવા હાજરીધ્વજનો નવીનતમ કોન્સેપ્ટ રજુ કરી...
૨૬ જાન્યુઆરીએ મોરબીના દિવ્યાંગ બાળકો રજુ કરશે અદભુત કાર્યક્રમ
જે.કે.પેઇન્ટસ ખાતે માનવમંદિર સંસ્થા દ્વારા કરાયું આયોજન
મોરબી : માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૨૬ જાન્યુઆરીના રોજ દિવ્યાંગ બાળકોનો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ...
રાજ્યકક્ષમાં સાયન્સ ફેરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ
મોરબી : મોરબી નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના સાયન્સફેરમાં ભાગ લઈ અદભુત કૃતિ રજુ કરી મોરબીનું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ સાયન્સ ફેરમાં મોરબી નવયુગ...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વસંત પાંચમીની ઉજવણી
મોરબી : આજરોજ વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી રંજનબેન પી.કાંજીયા દ્વારા...
નવયુગ શૈક્ષણિક સંકુલમાં વસંત પંચમીની વૈદિક યજ્ઞના મંત્રોચ્ચાર સાથે ઉજવણી
મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આજરોજ વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તથા તેમના...
ચરાડવાની બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કાર્યક્રમ યોજાયો
મોરબી : ચરાડવાની બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત આપતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બ્રિલિઅન્ટ...
નીલકંઠ વિદ્યાલય (પીપળીયા ચાર રસ્તા) ખાતે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો
મોરબી : રાજ્ય સરકારના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આજે નીલકંઠ વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
આજરોજ પ્રાથમિક આરોગ્ય...