મોરબીમાં ન્યુ ડોલ્ફિન કિડ્સ કેર પ્રિ. સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

મોરબી : ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ લોહાણા બોર્ડિંગ ખાતે ન્યુ ડોલ્ફિન કિડ્સ કેર પ્રિ. સ્કૂલનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો...

વાંકાનેર : વરડુંસર પ્રા. શાળાની વિશિષ્ટ કામગીરીથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી થયા અભિભૂત

વાંકાનેર : વાંકાનેર તાલુકાની વરડૂસર પ્રાથમિક શાળાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી ગરચર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ...

મોરબી : હાલમાં ફી ઉઘરાવતા સ્કૂલ સંચાલકો સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ

મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારી એ જણાવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાના કારણે તમામ શિક્ષણ સંસ્થાઓ આગામી ઓગષ્ટ માસ સુધી...

23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા રદ : નવી તારીખ હવે...

બે વિષયોની પરીક્ષા આપવા ઇચ્છુક ધોરણ વિદ્યાર્થીઓ પણ આવેદન કરી શકશે : મોરબી : આવનારી 23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા કોરોના...

23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે

રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત  મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...

મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકો સાથે ઓનલાઇન એકઝીબિશન યોજાયું

મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઇસરોની વિવિધ સિદ્ધિઓ અને ટેક્નોલૉજીથી પરિચીત કરાવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભવના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની...

રાજ્યમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવાશે કે કેમ? 15મી મે બાદ નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લઇ શકાય છે. બોર્ડ આ...

મોરબીની જે. એ. પટેલ કોલેજ દ્વારા ફ્લેશમોબ થકી વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી

મોરબી : મોરબીમાં આવેલ જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે જનજાગૃતિ અર્થે ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઝોન લેયર પૃથ્વી...

મોરબી જિલ્લાના પાંચ શિક્ષકોની રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદગી

ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ 32 જેટલા શિક્ષકોએ ઇનોવેશન રજૂ કર્યા મોરબી : તાજેતરમાં મોરબી ખાતે યોજાયેલ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં અદ્દભૂત કૃતિઓ રજૂ કરનાર મોરબી જિલ્લાના...

માળીયાની સત્યસાંઈ વિદ્યામંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

માળીયા : માળીયા (મી.)ની સત્યસાંઈ વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માળીયામાં પીપળીયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આકોલવાડીની કાર્બાઇડ ફ્રી અને એકદમ ઓર્ગેનિક કેરી હવે મોરબીમાં..!

  ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પર પાકેલી કેરીનું વ્યાજબી ભાવે વેચાણ : ઘરઆંગણે સીધી ફાર્મમાંથી જ તોડેલી નેચરલ કેરી મળી રહી...

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં આધેડે ગળાફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીની પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં...

18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

*18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…*   મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 મે, 2024 છે. ગુજરાતી...

વાંકાનેરમાં બીપીની બીમારી બાદ માનસિક અસ્વસ્થ યુવાને એસિડ પી લેતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.41 નામના યુવાનને બ્લડ પ્રેસરની બીમારી બાદ માનસિક અસર થઈ જતા ગત...