મોરબી નિવાસી જયાબેન રમણીકલાલ વોરાનું અવસાન 

મોરબી : મુળ મેઘપર નિવાસી હાલ મોરબી જયાબેન રમણીકલાલ વોરા (ઉ.વ.91) તે સ્વ. રમણીકલાલ મુળચંદભાઈ વોરાના પત્નિ, દિનેશભાઈ, મધુબેન ભીખુભાઈ મહેતા (વડોદરા), મીનાબેન વોરા...

મોરબી : રેવીબેન રાઘવજીભાઈ વાઘડિયાનું અવસાન

મોરબી : રેવીબેન રાઘવજીભાઈ વાઘડિયા તે ઝવેરભાઈ, ભુદરભાઈ તથા હરેશભાઇ વાઘડિયાના માતાનું તારીખ 11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/4/2019ને શનિવારના રોજ...

મોરબી નિવાસી મણીબેન ચીખલિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મણીબેન ધરમશીભાઈ ચીખલીયા (ઉં.વ. 89) તે દિનેશભાઈ ધરમશીભાઈ ચીખલિયા, સુરેશભાઈ ધરમશીભાઇ ચીખલિયા, રમેશભાઈ ધરમશીભાઈ ચીખલિયાના માતા, મધુબેન દિનેશભાઈ ચીખલિયા, જયશ્રીબેન...

મોરબી : તેજાભાઈ ગોવિંદભાઈ વરસડાનું અવસાન

  મોરબી : તેજાભાઈ ગોવિદભાઈ વરસડા તે ડો.હિમાંશુભાઈ, મનસુખભાઇ, ધનજીભાઈ, ભણજીભાઈના પિતાનું અવસાન થયું છે.સતગતનું બેસણું તા.28ને મંગળવારે સવારે 8 થી 11 વાગ્યા દરમ્યાન અક્ષર...

દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન

મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...

મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલાનું અવસાન

મોરબી : મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલા, તે સ્વ. બાબુભાઇ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ. મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી(વિલે પાર્લે ટ્રસ્ટ), અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ અને...

મોરબી નિવાસી કિશોરભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દવે પંચોલી બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કાંતિલાલ રાવલ (ઉ.83) તે શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલના પતિ, સુનિલભાઈ રાવલ (મો.નં. 9375711000 ),...

મોરબી : રમાબેન વસનજીભાઇ ભાલારાનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી રમાબેન વસનજીભાઇ ભાલારા (ઉ.વ.82) તે સ્વ. વસનજીભાઈ વાલજીભાઈ ભાલારાના પત્ની, પ્રવિણભાઈ, કીરીટભાઈ, નરેન્દ્રભાઈ, ચંદ્રેશભાઇ તથા ચંદ્રિકાબેન વીનોદભાઈ...

ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયાનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયા ( ઉ.વ.76), તે ભગવાનજીભાઈ સુંદરજીભાઈ સદાતીયાના પત્ની, ભાઈલાલભાઈ, દિલીપભાઈ, લીલાધરભાઈ, હરેશભાઇ તથા શારદાબેનના માતૃશ્રીનું અવસાન થયેલ છે....

મોરબી : વાંકડા નિવાસી નિર્મળાબેન બાલુભાઈ દેકાવડીયાનું અવસાન

મોરબી : વાંકડા નિવાસી નિર્મળાબેન બાલુભાઈ દેકાવડીયા( ઉ.વ.60) તે બાલુભાઈ ચકુભાઈ દેકાવડીયાના પત્ની તથા રામજીભાઈ બાલુભાઈ દેકાવડીયા, પીયૂષભાઈ બાલુભાઈ દેકાવડીયાના માતૃશ્રીનું તા.27ને મંગળવારે અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : AVALTA GRANITO PVT. LTD.માં 14 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : AVALTA GRANITO PVT. LTD.માં 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક...

મોરબીના પરસોતમ ચોકમાં અડ્ડો જમાવી દારૂ વેંચતા શખ્સોએ ભાજપ અગ્રણીને ધમકી આપી

ભાજપ અગ્રણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લુખ્ખાઓ વિશે ફરિયાદ કરતા અડધી રાત્રે ટેલિફોનિક ધમકી મોરબી : મોરબીના પરસોતમ ચોકમાં લુખ્ખાતત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી...

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનો પ્રથમ સ્નેહમીલન કાર્યક્રમ યોજાશે 

મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તારીખ 19મેને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ, મોરબી ખાતે પ્રથમ સ્નેહ મીલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંજે...

મોરબી: શક્ત શનાળા પ્લોટ શાળાનું CETનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી : શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિર પાછળ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રી શક્ત શનાળા પ્લોટ શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024 પરીક્ષાનું શ્રેષ્ઠ...