વાંકાનેરના સરધારકા ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી

- text


વાંકાનેર : પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીના વિવાદને પગલે વાંકાનેરના સરધારકા ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવી છે.

- text

આ મામલે ગામ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સર્વ સમાજને સાથે લઇ ગામ સમસ્તે પરષોત્તમ રૂપાલાના વિરોધમા મીટિંગ કરી આ સ્વાભિમાનની લડાઈમા ભારતીય જનતા પાર્ટીનો ગામમા પ્રવેશબંધ તેમજ તેના વિરોધપક્ષમા મતદાન કરવાનો નિર્ણય લીધેલ છે.

- text