મોરબીના ખરેડા ગામે તા. 23મીએ લોકડાયરો યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે હનુમાન જયંતી નિમિતે અગની તારીખ 23 એપ્રિલને મંગળવારના રોજ ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખરેડા ગામ સમસ્ત દ્વારા હનુમાનજી મંદિર ખાતે રાત્રે 10 કલાકે બાલાજી સાઉન્ડના સથવારે લોકડાયરો આ પ્રસંગે સાજીંદા સુરેશભાઈ પટેલ મોરબી વાવડીનું ગ્રુપ, ગાયક કલાકાર હરેશદાન ગઢવી તેમજ ગાયક કલાકાર બિન્દુ રામાનુજ લોકડાયરામાં સુરાવલી જમાવશે.આ લોકડાયરામાં તન, મન,ધનથી સહયોગ આપવા અને સહભાગી થવા અનુરોધ કરાયો છે.

- text

- text