મોરબીમાં સૌપ્રથમ શિરોધારા માટે ફુલ્લી ઓટોમેટિક મશીન ધરાવતી એક માત્ર આયુર્વેદ હોસ્પિટલ

 

સદીઓ જૂની આયુર્વેદ અને પંચકર્મ પદ્ધતિની સારવાર હવે આપણા મોરબીમાં : એકમ આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલનો પ્રારંભ
પંચકર્મની તમામ થેરાપી ઉપલબ્ધ : આયુર્વેદિક પદ્ધતિથી તમામ રોગોની જડમૂળથી દૂર કરવાનો સચોટ ઈલાજ : નિષ્ણાંત ડો.મિલન સોરીયા અને ડો.ભુમિકા સોરીયાની સેવા મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સદીઓ જૂની આયુર્વેદ અને પંચકર્મ પદ્ધતિની સારવાર ઘરઆંગણે ઉપલબ્ધ બની છે. કારણકે મોરબીમાં એકમ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. જ્યાં તમામ રોગો માટે સારવાર અને થેરાપી બન્ને ઉપલબ્ધ છે. તો એક વખત અહીં જરૂર પધારો.

અહીં નિષ્ણાંત ડો.મિલન સોરીયા (BAMS – GAU ), (DAPC-karnataka) અને ડો.ભુમિકા સોરીયા ( દેસાઈ) (BAMS – GAU ),(DAPC-karnataka)ની સેવા મળે છે. અહીં પાચન તંત્રના રોગોમાં ગેસ, એસીડિટી, કબજિયાત, અપચો, આઈબીએસ, સાંધાના રોગોમાં કમરનો દુખાવો, મણકાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ખંભાનો દુખાવો, સાયટીકા, ચામડીના રોગોમાં સોરાયસીસ, ખીલ, શીળસ, ફંગલ ઇન્ફેક્શન, વાળના રોગો, વાળ ખરવા, વાળ સફેદ થવા અને ઉંદરી, શ્વસનતંત્રના રોગોમાં જૂની શરદી, એલર્જી, ખાંસી, સાયનસની તકલીફ, બાળ રોગોમાં વારંવાર થતી શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ભૂખ ન લાગવી, વજન ન વધવો, માનસિક રોગોમાં ડિપ્રેશન, વિચારવાયું, અનિંદ્રા, સ્ત્રી રોગોમાં પીસીઓડી, પીસીઓએસ, માસિકની સમસ્યાના સચોટ નિદાન સાથે સારવાર કરવામાં આવે છે.

શિરોધારા માનસિક તણાવ, ડિપ્રેશન, અનિંદ્રા, યાદશક્તિ ઘટવી, વિચારવાયું, બ્લડ પ્રેશર, વાળના રોગો, માથાના દુખાવા સહિતની સમસ્યાઓ દૂર કરે છે. મોરબીમાં એકમાત્ર અહીં શિરોધારા માટે ફુલ્લી ઓટોમેટિક મશીન છે.

વધુમાં અહીં પંચકર્મની વમન, વિરેચન, નસ્ય, નિરુહ બસ્તિ, અનુવાસન બસ્તિ, રક્ત મોક્ષણ, અગ્નિકર્મ, અક્ષિ તર્પણ, ઉદવર્તન, અભ્યંગ, સ્વેદન, જાનુ બસ્તિ, કટી બસ્તિ, ગ્રીવા બસ્તિ અને શિરો અભ્યંગ જેવી સારવાર થશે.

આ ઉપરાંત અહીં બ્યુટી કેરમાં ચંદનાદી ફેશિયલ, મંજીષ્ઠાદી ફેશિયલ, પપૈયા ફેશિયલ કરવામાં આવે છે. અહીં કપલ વિરેચન પેકેજ અને કપલ શિરોધારા પેકેજ પણ ઉપલબ્ધ છે.

એકમ આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલ
સ્વચ્છતા રોડ,ગોપી યુનિફોર્મ ઉપર,
નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી
એપોઈન્ટમેન્ટ નં. 7575003525