- text
મોરબી : મોરબીના ભડિયાદ ગામે રામાપીરના ઢોરા નજીક રહેતા મંજુલાબેન વલ્લભભાઈ ચૌહાણ ઉ.38 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text