ટીબીની બીમારીથી ટંકારાના જીવાપર ગામના પરિણીતાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા ગીતાબેન કરણભાઈ વરુ ઉ.38 નામના પરિણીતાને ટીબીની બીમારી સબબ મોરબી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવતા રાજકોટ લઈ જતા સમયે ટંકારા નજીક ચાલુ વાહને મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text