મોરબી નિવાસી મનસુખભાઈ પઢારીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી મનસુખભાઈ જીણાભાઈ પઢારીયા (ઉં. વ. 85) તે ગોવિંદભાઈ જીણાભાઈ પઢારીયા (મો. ન. 98252 22543), ચંદુભાઈ ઝીણાભાઈ પઢારીયા (મો. ન. 98252 24950)ના ભાઈ, શશીકાંતભાઈ મનસુખભાઈ પઢારીયા (મો. ન. 98250 12543), રોહિતભાઈ મનસુખભાઈ પઢારીયા (મો. ન. 98253 23382)ના પિતાનું તારીખ 6-11-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-11-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે લુહાર જ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનાલય, સરદારબાગ સામે, પેટ્રોલ પંપ વાળી શેરી, શનાળા રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text