મોરબી નિવાસી દિપ્તીબેન મહેતાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી દિપ્તિબેન સ્નેહરંજન મહેતા (ઉ.વ.55) તે રાગેશભાઈ મહેતા તથા હિતેશભાઈ મહેતા (પાણી પુરવઠા વિભાગ)ના ભાભી, રોશનબેન આર. મહેતાના દેરાણી, નીત તથા વત્સલના કાકી અને જનાર્દન રામપ્રસાદ જોશીપુરાના પુત્રીનું તારીખ 4/11/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 6/11/2023ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમ્યાન રામેશ્વર મંદિર, જુના હાઉસિંગ બોર્ડ પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text