વાંકાનેરના ઢુવામાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ ફ્રીડમ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી પુરીબેન સીતારામભાઇ ધીંગાણીયા ઉ.28 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text