વાંકાનેરના જાલસિકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text