મોરબી : કંચનબેન નાનાલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : કંચનબેન નાનાલાલ પંડ્યા (ઉ.વ. 78) તે નાનાલાલ મણિશંકર પંડ્યાના ધર્મપત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સીટીવિઝન), અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર), પારૂલબેન પ્રકાશભાઈ મહેતાના માતૃશ્રી તથા જગદીશભાઈ રતિલાલ દવે (ઉદ્યોગ સમાચાર), વિનોદભાઈ રતિલાલ દવેના મોટા બહેન તથા આયુષ અને વંદિતના દાદીનું તા. 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને ગુરુવારે બપોર 4:00 થી 6:00 કલાકે કોમ્યૂનિટી હોલ ની સામે, કાયાજી પ્લોટ – 8, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text