સ્વ.ચંદ્રશેખર આઝાદજીને જન્મજયંતિ નિમિત્તે ABVP દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી : ગઈકાલે તારીખ 23 જુલાઈના રોજ ચંદ્રશેખર આઝાદજીની જન્મજયંતિ હોય ABVP મોરબી શાખા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા 23 જુલાઈના રોજ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદજીની જન્મજયંતિ નિમિત્તે ચંદ્રશેખર આઝાદજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

- text