હળવદના કડિયાણા ગામે પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઝેર પી આત્મહત્યા કરી 

- text


હળવદ : હળવદ તાલુકાના કડિયાણા ગામની સિમમાં ઇશ્વરભાઇની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની સમીરભાઈ શંકરભાઇ નાયક ઉ.39ને તેના પત્ની સાથે ઝઘડો થયા બાદ લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text