મોરબીમાં મચ્છુ માની શોભાયાત્રામાં લસ્સીનું વિતરણ કરતું વિશ્વ હિન્દુ પરિષદ

- text


મોરબી : મોરબી શહેર- જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મચ્છુ માની શોભાયાત્રાનુ નગરદરવાજા ચોકમા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ વાંકાનેર પ્રખંડના કાર્યકર્તાઓ તથા હિંદુ સંગઠન દ્વારા મચ્છુમાંની રથયાત્રામા દરેક શ્રદ્ધાળુ ભક્તોને મેંગો લસ્સીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

- text

- text