મોરબીમાં સેવાભાવી વાવાઝોડામાં નુકશાન સમયે ફ્રી ક્રેઈન સર્વિસ આપશે 

- text


મોરબી : કુદરતી આફત એવા બિપરજોય વાવાઝોડાને કારણે ચોતરફ માનવતા મહેકી રહી છે ત્યારે મોરબીની ઉમિયાજી ક્રેઈન સર્વિસના સંચાલક પિયુષભાઇ પટેલ અને વિમલભાઈ પટેલે વાવાઝોડામાં નુકશાની સમયે જો કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને ક્રેઈનની જરૂરત પડે તો વિનામૂલ્યે ક્રેઈન સર્વિસ આપવાની જાહેરાત કરી છે. ક્રેઈન સર્વિસ માટે પિયુષભાઇ પટેલ મોબાઈલ નંબર 8530560976 અને વિમલભાઈ પટેલ મોબાઈલ નંબર 9878911507 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text