મોરબી સિટી વિઝન ગ્રુપના વિજય ભટ્ટ અને અજય ભટ્ટના દાદીમાનું અવસાન

- text


મોરબી: ચા.મ. મોઢ બ્રાહ્મણ નિર્મળાબેન બાલકૃષ્ણ ભટ્ટ (ઉ.વ.94) તે સ્વ. બાલકૃષ્ણ જટાશંકર ભટ્ટના ધર્મપત્ની, સ્વ. જટાશંકર મૂળશંકર ભટ્ટના પુત્રવધુ, દિનેશચંદ્ર (નાનુભાઈ), ડો. રાજુભાઈ, ગૌતમભાઈ, રંજનબેન અનિલકુમાર પંડ્યા, હંસાબેન પ્રમોદકુમાર પંડ્યા તથા ચંદ્રિકાબેન રમણીકલાલ દવેના માતા અને સ્વ. પ્રાણજીવનભાઈ પ્રેમજીભાઈ પંડ્યા (કોયલીવાળા)ના સુપુત્રી, મુકુંદભાઈ, કનુભાઈના મોટાબેન, સંજયભાઈ તથા વિજયભાઈ, અજયભાઈ, હિરેનભાઈ, પિયુષભાઈ તથા કવિતાબેન દુષ્યંતકુમાર જાનીના દાદીમાનું તારીખ 27-05-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું ઉઠામણું ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11, મોરબી ખાતે તારીખ 29-05-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખવામાં આવ્યું છે.

- text

- text