મોરબીના કાંતિનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના કાંતિનગર વિસ્તારમાં ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં રહેતા રાજુભાઇ જગાભાઈ બાબરીયા ઉ.38 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text