- text
હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આગામી તારીખ 14 માર્ચના રોજ સેવાકાર્યના લાભાર્થે રામામંડળ રમાડવામાં આવશે.
જુના દેવળીયા ગામે તારીખ 14 માર્ચ ને મંગળવારના રોજ રામજી મંદિર ચોકમાં સેવા કાર્યના લાભાર્થે અમરાપર (નાં)નું પ્રખ્યાત રામામંડળ રમાશે. તો આ રામામંડળ નિહાળવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text