મોરબી નિવાસી સુશિલાબેન વ્યાસનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુશિલાબેન અરવિંદભાઈ વ્યાસ (ઉં.વ. 79) તે મહેશભાઈ પી. ત્રિવેદી તથા જયેશભાઈ પી. ત્રિવેદી (મો.નં. 98254 06318)ના મોટા બહેનનું તારીખ 2-2-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-2-2023 ને શનિવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યે ત્રિકમરાય મંદિર, નાની બજાર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text