વાંકાનેરના લુણસરમાં કાલે ગુરૂવારે રક્તદાન કેમ્પ

- text


 

વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામે સરકારી દવાખાનામાં આગામી કાલે તા.19ના રોજ સ્વ.નરશીભાઈ રૂગનાથભાઈ સરસાવાડિયાની 23મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 9થી સાંજે 4 વાગ્યાનો છે. આ કેમ્પમાં ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સહભાગી બનવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે.

- text

- text