મોરબી મહેન્દ્રનગર નિવાસી રણછોડભાઈ ઓડિયાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી રણછોડભાઈ ભગવાનજીભાઈ ઓડિયા તે મયુરભાઈ રણછોડભાઈ ઓડિયા (મો.નં. ૯૭૨૭૧ ૬૦૩૧૪) તથા સાગરભાઈ રણછોડભાઈ ઓડિયા (મો.નં. ૯૯૭૯૪ ૭૬૬૦૨)ના પિતા, બેચરભાઈ ભગવાનજીભાઈ ઓડિયા, વિનોદભાઈ ભગવાનજીભાઈ ઓડિયા, કાંતિભાઈ ભગવાનજીભાઈ ઓડિયા, દુર્લભજીભાઈ ભગવાનજીભાઈ ઓડિયા તથા ભરતભાઈ ભગવાનજીભાઈ ઓડિયાના ભાઈનું તારીખ 3-1-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-1-2023 ને શુક્રવારના રોજ બપોરે 3 થી 5 દરમિયાન મહેન્દ્રનગર, મિલી પાર્ક સોસાયટી, શેરી ન. 5, CNG પંપની પાસે, વિશ્વનાથ વે બ્રિજની સામે રાખવામાં આવ્યું છે.

- text

- text