ચમનપર નિવાસી લાભુબેન અઘારાનું અવસાન

- text


મોરબીઃ ચમનપર નિવાસી લાભુબેન કાનજીભાઈ અઘારાનું તારીખ 8-12-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-12-2022 ને શનિવારના રોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાન ચમનપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text