મોરબીઃ ચમનપર નિવાસી લાભુબેન કાનજીભાઈ અઘારાનું તારીખ 8-12-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-12-2022 ને શનિવારના રોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાન ચમનપર ખાતે રાખવામાં આવ્યું છે.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્ટાઇલીન સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ બિહારના વતની સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ ઉ.34નો ગત તા.1ના રોજ માટેલ રોડ ઉપર...