- text
મોરબી : મોરબી તાલુકાના રફાળીયા ગામે આંબેડકરનગરમાં રહેતા ભીમાભાઈ કાંતિભાઈ કાંજીયા ઉ.28 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text