મોરબી નિવાસી કંચનબેન પુજારાનું અવસાન

- text


મોરબી : કંચનબેન મણીલાલ પુજારા (ઉ.વ.78) તે સ્વ. મણીલાલ પ્રેમજીભાઈ પુજારાના પત્ની, તે રાજુભાઈ, શીતલ હર્ષદકુમાર, કિરણ કમલેશભાઈ ચંદારાણા, પારુલ ધર્મેશભાઈ ચંદારાણા તેમજ કિરણ રોહિતકુમાર માણેકના માતા તેમજ માધવજીભાઈ હિરજીભાઈ સેજપાલનું તારીખ 3/10/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 7/10/2022 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન જેલરોડ, કલ્યાણેશ્વર મંદિરની બાજુમાં મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખી છે.

- text

- text