મોરબી : કાંતિલાલ લવજીભાઈ વરસડાનું નિધન, સોમવારે બેસણું

- text


 

મોરબી : મૂળ અણીયારીવાળા હાલ મોરબી નિવાસી કાંતિભાઈ લવજીભાઈ વરસડા (ઉ.વ.61) તે સ્વ.લવજીભાઈના પુત્ર, અનસોયાબેનના પતિ, બચુભાઈ, પ્રેમજીભાઈ, ઠાકરશીભાઈના ભાઈ તથા હર્ષ અને હસ્તીના પિતાશ્રીનું તા.16ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.19ને સોમવારના રોજ સવારે 8 થી 10 સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે તથા સાંજે 4થી 6 પટેલ સમાજ વાડી, અણિયારી ખાતે રાખેલ છે. સાસરિયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text