- text
મોરબી : મૂળગામ ખાખરેચી હાલ મોરબી નિવાસી વલ્લભદાસ મહાદેવભાઈ માનસેતા,તે સ્વ. નંદલાલભાઈ,સ્વ.નટવરલાલના ભાઈ,દિલિપ માનસેતા તથા ચંદ્રિકા મૌલિકકુમાર મિરાણીના પિતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 ત્રિલોકધામ મંદિર, કુબેરનગર, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text