મોરબીના પાવડીયારી નજીક લાશ મળી : હત્યા કે આત્મહત્યા ?

- text


મોરબી તાલુકા પોલીસ મથકની ટીમ બનાવ સ્થળે રવાના, તપાસ શરૂ

મોરબી : મોરબીના પાવડીયારી નજીક એક મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ પાવડીયારી બનાવ સ્થળે જવા રવાના થઇ છે અને બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો કે પછી કુદરતી મૃત્યુ છે તે જાણવા તેમજ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

- text

- text