મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઈ આદ્રોજાનું અવસાન

- text


 

મોરબી: ચાચાવદરડા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઇ આદ્રોજા (ઉં. વ. 92) તે કંચનબેન હરિભાઈ અઘારાના માતૃશ્રી, હરિભાઈ અઘારાના સાસુ તથા રિતેશભાઇ અઘારાના નાનીનું તારીખ 23/5/2022 ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે 24/5/2022 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન પરિશ્રમ એપાર્ટમેન્ટ, શ્યામ પાર્ક, અવની ચોકડી, મોરબી ખાતે રાખેલ છે તેમજ રાત્રે 8:30 થી 10:30 કલાકે ચાંચાવદરડા મુકામે રાખવામાં આવ્યું છે.

- text