હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા મૃતકોને રૂપિયા 50 – 50 હજારની સહાય

- text


હળવદ : હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓના પરિવારજનોને હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા રૂપિયા 50 – 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.

- text

- text