NewsHalvad હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા મૃતકોને રૂપિયા 50 – 50 હજારની સહાય By Mehul Bharwad (Halvad) - 18/05/2022 at 3:26 pm Share on Facebook Tweet on Twitter - text હળવદ : હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓના પરિવારજનોને હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા રૂપિયા 50 – 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. - text - text