વૈશાખ બીજ નિમિત્તે બાળકોને ગુંદી ગાંઠિયાનું વિતરણ

- text


મોરબી : આજરોજ વૈશાખ બીજ નિમિતે નાના બાળકોને ગુંદી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નકલંક ગુરુધામ શક્તિનગરના મહંત દલસુખ મહારાજના આદેશથી સુખપર, શક્તિનગર, કવાડીયા વગેરે આજુબાજુ જરૂરિયાતવાળા વિસ્તારમાં નાના બાળકોને ગુંદી અને ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાના ભગીરથ કાર્યમાં સુખપર ગામના યુવાનો, મનોજભાઈ રબારી (મંત્રી હળવદ તાલુકા યુવા ભાજપ), વિજયભાઈ રબારી,સંજયભાઈ રબારી, મિલનભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ રબારી વગેરેએ જોડાઈ માનવસેવા એ જ પ્રભુ સેવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text